|
રાજયની
પોલીસનું
પ્રાથમિક
ધ્યેય,
ગુજરાતની
બહુવિધતા
ધ્યાને
લેતાં તથા
બંધારણીય
વ્યવસ્થા
અને કાયદાકીય
વ્યવસ્થાની
જોગવાઇ મુજબ
જાહેર
વ્યવસ્થાની
જાળવણી,
આંતરિક
સલામતી અને
ગુનાઓ શોધવાનું
તેમ જ
અટકાવવાનું
છે. આ માટે
પોલીસમાં
ઉચ્ચ
સ્તરનો
વ્યાવસાયિક
અભિગમ, ફરજ
પ્રત્યેનું
સમર્પણ,
યથાર્થ
અભિગમનું
પ્રદર્શન અને
લોકોની
અપેક્ષા
પ્રત્યે
સંવેદનશીલતા
કેળવવામાં
આવી છે. |